મૌન સાધકોની જીવનકથા: ભાગ-૧ ની સફળતા બાદ, નરેન્દ્ર મોદીએ આ બીજા ભાગમાં પણ એવા જ મૌન રાષ્ટ્રભક્તો અને વડીલ પ્રચારકોના જીવનના સંઘર્ષો અને સંસ્મરણોને આલેખ્યા છે. આ એવા લોકો છે જેમણે ક્યારેય પોતાના નામની પ્રશંસા કે કોઈ હોદ્દાની અપેક્ષા રાખ્યા વિના સમાજના ઉત્થાન માટે કામ કર્યું.
Reviews
There are no reviews yet.