મૃણાલિની જોશી (Mrunalini Joshi) ; રાષ્ટ્રાય સ્વાહા (Rashtray Swaha) આ પુસ્તક શ્રી ગુરુજીના સમગ્ર જીવનકાળ (૧૯૦૬ - ૧૯૭૩) દરમિયાન તેમના દ્વારા કરવામાં આવેલી રાષ્ટ્રસાધના પર આધારિત છે. તેમણે ડૉ. હેડગેવાર પછી સતત ૩૩ વર્ષ સુધી સંઘના વડા તરીકે દેશભરમાં પ્રવાસ કરીને સંગઠનને એક વટવૃક્ષ બનાવ્યું હતું.
Reviews
There are no reviews yet.