Dr. Ambedkar Ek Asadharan Arthashastri આ પુસ્તક ભારતરત્ન ડો. બાબાસાહેબ આંબેડકરના એક અર્થશાસ્ત્રી તરીકેના અદભુત પ્રદાન પર પ્રકાશ પાડે છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) ની સ્થાપનામાં ડો. આંબેડકરના વિચારો અને તેમના પુસ્તક 'The Problem of the Rupee' નો બહુ મોટો ફાળો હતો, જેને દર્શાવવા માટે કવર પેજ પર આરબીઆઈ (Reserve Bank of India) ના સિક્કાનું પ્રતીક મૂકવામાં આવ્યું છે. મૂળ લેખક ડો. નરેન્દ્ર જાદવ દ્વારા લિખિત આ પુસ્તકનો ડો. નરેશ ચૌહાણે ખૂબ જ સરળ ગુજરાતીમાં અનુવાદ કર્યો છે.
Reviews
There are no reviews yet.