Chintansarita -2
આ પુસ્તક 'ચિંતનસરિતા' શ્રેણીનો બીજો ભાગ (ભાગ-૨) છે. જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દ્વિતીય સરસંઘચાલક પરમ પૂજ્ય શ્રી માધવ સદાશિવરાવ ગોળવલકર (ગુરુજી) ના રાષ્ટ્ર નિર્માણ, ભારતીય જીવન મૂલ્યો, સંસ્કૃતિ અને સામાજિક ચેતના પરના ઉચ્ચ વિચારો અને વ્યાખ્યાનોનો આગળનો સંગ્રહ પ્રસ્તુત કરવામાં આવ્યો છે. કવર પેજ પર પૂજ્ય ગુરુજીના વિવિધ મુદ્રાઓ વાળા પ્રભાવશાળી રેખાચિત્રો (Sketches) ની સાથે ભાગ-૨ દર્શાવતો અંક '૨' મુકેલ છે.
English:
This book is the second volume (Part 2) of the 'Chintansarita' series. It features a continuation of the profound ideological thoughts, lectures, and philosophical discourses on nation-building, cultural core values, and social consciousness by M. S. Golwalkar (Guruji), the second Sarsanghchalak of the RSS. The cover page features the same iconic compilation of artistic sketches of Pujya Guruji, distinctly marked with the numeral '2' to denote the second part.
Reviews
There are no reviews yet.