Shri Guruji
આ પુસ્તક રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દ્વિતીય સરસંઘચાલક પરમ પૂજ્ય શ્રી માધવ સદાશિવરાવ ગોળવલકર (જેઓ સમગ્ર દેશમાં 'શ્રી ગુરુજી' તરીકે આદરપૂર્વક જાણીતા છે) ના જીવન, તેમના કાર્યો અને ઉચ્ચ વિચારો પર આધારિત એક પ્રમાણભૂત જીવનચરિત્ર (Biography) છે. મૂળ મરાઠી/હિન્દી લેખક શ્રી સી.પી. ભિશીકર દ્વારા લખાયેલા આ મહત્વપૂર્ણ પુસ્તકનો નલિન છો. પંડ્યાએ ખૂબ જ સરળ અને પ્રભાવશાળી ગુજરાતીમાં અનુવાદ કર્યો છે.
English:
This book is an authentic biography chronicling the life, visionary ideas, and contributions of Param Pujya Shri Madhav Sadashivrao Golwalkar, affectionately and reverently known across India as 'Shri Guruji', who served as the second Sarsanghchalak of the RSS. Originally authored by the prominent writer Shri C.P. Bhishikar, this seminal work has been translated into lucid Gujarati by Nalin Chho. Pandya.
Reviews
There are no reviews yet.